SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા ૩"3/3/RS/Mશ્યુYA @GAR@Y@YA, #99 પરિગ્રહપ્રેમ, અપને દોષોંકો છુપાને કી આદત, અપને મનકે મતે ચલને કી ચાલ વ સન્માર્ગ-ઊસકે બતાનેવાલે તથા સશિક્ષા અનાદર, યે ચાર દોષ જબ તક જિન્દે હૈં તબ તક દશ્યોં કા આકર્ષણ દૃષ્ટિ સે નહીં હટતા. વ દૃષ્ટા કે પ્રતિ દૃષ્ટિ નહીં જા સકતી. જિસસે દષ્ટા જો આત્મા હૈ ઊસકા દર્શન નહીં હો પાતા. જિન્હેં આત્મદર્શન કી પિપાસા હૈ વે ઊક્ત ચારોં દોષો કો-પ્રથમ હટાને કી ચેષ્ટા કરે. યહી કલ્યાણ કા રાસ્તા હૈ. 88888888 આનંદ-આનંદ-આનંદ. (પત્રસુધા-સહજાનંદઘન-હંપી) 卐 દ્રવ્યસંગ્રહ मा मुज्झह मास्ज्जह मा दुस्सह इणि अत्थेसु, थिर मिच्छह जड़ चितं विचित्तझाणप्पसिद्धीए ॥ (દ્રવ્યસંગ્રહ ગાથા ૪૯) અર્થ : જો તમે ચિત્તની સ્થિરતા અને ઉત્તમ (નિર્વિકલ્પ) ધ્યાનને ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. ભાવાર્થ : જ્યાં સુધી ગુરુગમપૂર્વક અને પોતાની સત્પાત્રતા દ્વારા સિદ્ધાંતબોધનું પરિણમન યથાર્થ થતું નથી ત્યાં સુધી જીવો પરપદાર્થોમાંથી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ત્યાગી શકતા નથી, તે કારણે મન, ઇન્દ્રિયો અને દેહાદિને અનુકુળ પદાર્થો પ્રત્યે અજ્ઞાની જીવોરાગ કરે છે. તેને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ કરે છે. તેનું મૂળ કારણ પરપદાર્થો કે પરભાવોમાં ૨૫ Jain Education International 888888888@G&GB8k.sa9s8WseSSCKKRGs|૩૮૫ 38888888880888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy