SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ &#988,988.8049,Æ ÆRY GSR8માન દીપિકા થવું. પ્રબળ ઉત્સાહ રાખવો. આત્મવિશ્વાસ કદી ખોવો નહિ. આળસ અને પ્રમાદને તો દેશવટો જ આપવો. કાર્યસિદ્ધિ માટે સતત અભ્યાસની જરૂર છે. નાના નાના છોડવાઓ, વૃક્ષો, જનાવરો અને મનુષ્યો દરેક સતત અભ્યાસથી કેવી રીતે આગળ વધ્યા છે અને વધે છે તેનો વિચાર કરો, દરેક જીવો આગળ વધવાની શક્તિ ધરાવે છે. ૧૦ 3333333333333333333088888888 &88&88&&888888888 આત્માની શક્તિ આત્મામાં હોવા છતાં આત્મિક ગુણો માટે બહાર ફાંફા મારવામાં આવે છે. આ કેટલું પ્રબળ અજ્ઞાન ! પૂર્ણ સુખ આત્મામાં હોવા છતાં તે માટે પુદ્ગલ (જડ વસ્તુઓ)ના ચુંથણા ચુંથવાનો પ્રયત્ન કરવો તે પ્રકાશને અંધકારમાંથી શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે. ૧૧ નીતિ વિચાર રત્નમાળામાંથી લે. સ્વ. પૂ. આચાર્ય વિજયકેશરસૂરિજી મહારાજ 555 Jain Education International ૩૭૪ F84988@€@8s388@Gg88888@989@Ga888888888888ä 888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy