SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ નદપકા 888888888888888888888888888888888888888 COBBBBBBBUBUBUSUBSBUBUBUBUBURBERRRRRRRRRRRRRRRSBOBBBBBBBBBBBBBBBBBBBBBBBB. જે મનુષ્યને આત્મશક્તિમાં (પોતામાં) વિશ્વાસ નથી તે મનુષ્ય ધર્મના ઉંચા પગથીયા ઉપર ચડવાને લાયક નથી. આત્મશક્તિ અનંત છે. એક ક્ષણમાં અનંત કમોનો નાશ કરી શકે છે, માટે ગમે તેવી આફત કે વિનો આવે તો પણ તેનો પાર તેથી જ પામી શકાય છે. જેને આત્મ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ કોઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરી શકવાનો નથી. ૭ પ્રથમ પ્રયત્ન જ તમે કદી નિષ્ફળ જાઓ તો પણ આરંભેલું કાર્ય મૂકી દેશો નહિ, ફરીથી તે કાર્યનો પ્રારંભ કરજો આ પ્રમાણે એકવાર નહિ, પણ હજારવાર નિરાશ થવું પડે છતાં પણ ગભરાશો કે હિંમત હારશો નહિ. જો કે તમને હમણાં વિજય દેખાતો નથી છતાં દરેકવખતે તમે વિજય સમીપમાં જતા જાઓ છો અને અંતે તમારો પવિત્ર આત્મા વિજયી જ નિવડશે. ૮ સવારના ચાર વાગે ઉઠો. કોઈ પણ જીવોના શબ્દ ન સંભળાય ત્યાં પદ્માસન કરીને બેસો. શરીરને બિલકુલ હલાવો નહિ, મનને એકાગ્રતા કરવા આંખોને બે પાંપણોની વચ્ચે યા, નાસિકાની ડાંડી ઉપર સ્થાપન કરો. ખડખડાટ થાય કે મચ્છરાદિ જંતુ શરીર ઉપર આવી બેસે તો પણ શરીરને હલાવો નહિ. શ્વાસોશ્વાસની ક્રિયા ઘણીજ શાંતિથી હળવે હળવે કરો. વધારે વખતના અભ્યાસે મન ઘણી જ શાંતિમાં આવશે. ૯ કોઈ કાર્યને માટે પોતે અશક્ત છે એમ કદી પણ માનવું નહિ. બીજાના વિચારોના ગુલામ નહિ થવું. દરેક કાર્યનો હું મુખ્ય ઉદ્દેશ લક્ષમાં રાખવો. હાર થયા છતાં પણ નિરાશ ન જ8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 BABRURUBURBRUDEROBERURUBURBURBERREURBROR 393 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy