SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ UBRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS calloEINSI છે સુખ અહીં જ પ્રાપ્ત થાય છે અને સર્વ સંગનો ત્યાગ કરનારા તેઓ ધર્મધ્યાનમાં-દેહનો ત્યાગ કરી પરલોકમાં રૈવેયક નામની દેવભૂમિમાં-આદિ શબ્દથી બીજાં પણ સ્થળોમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે. રૂપાતીત નામનો ધર્મધ્યાનમાં ગણવામાં આવેલો ચોથો ભેદ તેને શુક્લધ્યાનમાં પણ ગણવામાં આવે છે. ધર્મધ્યાનની ઊંચામાં ઊંચી સ્થિતિ અને શુકુલધ્યાનની શરૂઆત એવી રીતે રૂપાતીત ધ્યાનને ગણી શકાય તેમ છે. શુક્લધ્યાનનું ફળ મોક્ષ છે. કહ્યું છે કે, हुंति सुभासवसंवरविणिज्जरामरसुहाई विऊलाई । झ्झाणवरस्स फलाई सुहाणुबंधीणि धम्मस्स ॥१॥ ધર્મધ્યાન કરવાથી શુભ આશ્રવરૂપ પુણ્ય બંધાય છે, આવતા કર્મને રોકવારૂપ સંવર થાય છે અને પૂર્વકર્મના નાશરૂપ નિર્જરા પ્રાપ્ત થાય છે, તથા વિસ્તારવાળાં દેવોનાં સુખ મળે છે. આ સર્વ સુખના કારણરૂપ ઉત્તમ ધર્મધ્યાનનાં ફળો છે. BERURUBBBBBBBBBBBBBBBBGRUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUR398 પ્રકરણ : શુક્લધ્યાન शुक्लं चतुर्विधं ध्यानं तत्राद्ये द्वे य शुलके ।। छद्मस्थयोगिनां ज्ञेये द्वे चान्त्ये सर्ववेदिनाम् ॥१९६॥ શુક્લધ્યાન ચાર પ્રકારે છે. તેમાં આદિના બે છે શુક્લધ્યાનના ભેદો છબસ્થ યોગીઓને હોય છે. પાછળના બે છે ભેદો સર્વજ્ઞોને હોય છે. આલંબનાદિ વિભાગ श्रुतज्ञानार्थ संबन्धात् श्रुतालंबनपूर्वके । पूर्वेऽपरे जिनेन्द्रस्य निःशेषालंबनच्युतेः ॥१९७।। 342 BOBOBOROBOBORBBBBBBBBBBUBBBBBBBBBBBURUREROS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy