SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Elfus, ParazzBPBZOREDOBBYROBERTERUS BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEL હે છે. તેનું ધ્યાન કરવું તે પિંડWધ્યાન છે. આ વાત પાંચમી ધારણા વખતે પ્રગટ કહેવામાં આવશે. પાર્થિવી ધારણા तिर्यग्लोकसमं ध्यायेत् क्षीराब्धिं तत्र चांबुजम् । सहस्रपत्रं स्वर्णाभं, जंबुद्वीपसमं स्मरेत् ॥१३९।। तत्केसरततेरंतःस्फुरत्पिंगप्रभाजिताम् । स्वर्णाचलप्रमाणां च कर्णिकां परिचिंतयेत् ॥१४०।। श्वेतसिंहासनासीनं कर्मनिर्मूलनोद्यतम् ।। आत्मानं चिंतयेत्तत्र पार्थिवी धारणेत्यसौ ॥१४१॥ તિષ્ણુલોકના જેવડો એક ક્ષીરસમુદ્ર ચિંતવવો. તેમાં { જંબુદ્વીપ જેટલા પ્રમાણનું, સોના સરખી હજાર પાંખડીવાળુ એક કમળ ચિંતવવું. તે કમળના કેસરોની પંક્તિની અંદર ચળકતી પીળી કાંતિવાળી મેરુપર્વતના જેવડા કર્ણિકા ચિંતવવી. તેના ઉપર ધોળા સિંહાસન ઉપર બેઠેલા, કર્મને મૂળથી ઉખેડી છે નાખવાને તત્પર થયેલા પોતાના આત્માને ચિંતવવો. આ પાર્થિવી ધારણા છે. ભાવાર્થ : શાંત પ્રદેશમાં પદ્માસનાદિ સ્થિર આસને બેસી, મનને વિક્ષેપરહિત કરી, ઇષ્ટ દેવ ગુરુનું સ્મરણ કર્યા પછી, મનમાં કલ્પના કરવી કે એક રાજલોક જેવડો મહાન વિસ્તારવાળો એક સમુદ્ર છે. તે સમુદ્રના આકારે મનને પરિણમાવવું; અર્થાત્ તે સ્થળે સમુદ્ર દેખવા પ્રયત્ન કરવો અને તે સમુદ્ર દેખાવો જોઈએ. જેમ આપણે કોઈ નિયમિત ગામ કે સ્થળ પહેલાં ઘણીવાર જોયું હોય અને પછી તેને યાદ કરતાં હોઈએ તે વખતે તે સ્થળનો ભાગ, તે સ્થળની ઝાંખી નજર આગળ તરી આવે છે, અને મન વધારે લીન છે GABRRRRRRRRRUBBBURBERREURBORBABBBBBBBB309) MB2UXURRUROBURGSURVIVBOBUREZURRAUBERGREGREROBERURUBBBBBURBERRRRRRRRRREBAO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy