SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBURBIREBRE, CZI lod Elfusi 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ___ पयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविभत्तं । जोगाणुभावजणियं कम्म विवागं विचिंतिझ्झा ॥१॥ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાવના ભેદવાળા તથા શુભાશુભના ભેદમાં વહેંચાયેલા મનાદિ યોગ અને અનુભાવથી ઉત્પન્ન થનારાં કર્મવિપાકનો વિચાર કરવો. ભાવાર્થ : પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણીય આદિ આઠ કમના ભેદો. જે ભેદો શુભાશુભ અગર સાતાઅસાતા, સુખદુઃખ, આદિ ભાગોમાં વહેંચાયેલા છે તે ભેદો વડે કર્મવિપાકનો વિચાર કરવો. - તે આઠ કર્મની સ્થિતિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ. કાળના અવસ્થાનરૂપ છે તેનો વિચાર કરવો. પ્રદેશ-જીવોના પ્રદેશો સૂક્ષ્મ રીતે કર્મ પ્રદેશોની સાથે એક ક્ષેત્રમાં અવગાઢ પામીને રહેલા છે તે કારણથી અનુભવાતા કર્મવિપાકનો વિચાર કરવો. અનુભાવ-તે જ આઠ કર્મ પ્રકૃતિઓના ઉદયનો અનુભવ કરવો. આ કર્મવિપાક મન, વચન, કાયાના યોગો અને અનુભવથી ઉત્પન્ન થાય છે એમ વિચાર કરવો. અનુભાવ એ જીવનો વિપરીત ગુણ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયરૂપ છે. આ યોગ અને અનુભાવ બને વડે જીવને કર્મ ઉત્પન્ન થાય છે. તેનો વિપાક એટલે ઉદય તે સંબંધમાં વિચાર કરવો. લોકસંસ્થાના વિચચ ધર્મધ્યાન अनंतानंतमाकाशं सर्वतः सुप्रतिष्ठितम् । तन्मध्ये यः स्थितो लोको, नित्यो दृष्टो जिनोत्तमैः ॥१२८॥ स्थित्युत्पत्तिव्ययोपेतैः पदाथै चेतनेतरैः । संपूर्णोऽनादिसंसिद्धः स्थितं यत्र जगत्त्रयम् ॥१२९॥ BUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB RCZ KUBORUREROBERURSUREBBBBBBBBBBBBBBBBBBBIES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy