SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપકા 88888888888888888888888888888888888888 BBBBBBBBBBBBAUBERUBURBRUBERUBBARBUBUBURUDUBBBBBBBBBBBBBBBBBBBBBBDOORS છે દુનિયામાંથી નાશ થશે. માટે જ કહેવામાં આવ્યું છે કે પોતાની ભૂમિકાને ઓળખી, જ્યાં જેવી અને જેટલી જરૂરિયાત હોય, ત્યાં તેવી અને તેટલી ઉપેક્ષા કરવી અને જ્યાં તે માટે બીજા પ્રતીકાર ઉપાય કરવા યોગ્ય હોય ત્યાં તેવા ઉપાયો યોજવા. ભાવનાઓની જરૂરિયાત વિષે ગ્રંથાંતરમાં કહ્યું છે કે पुवकय भासो भावणाहिं झाणस्स जग्गयमुवेइ । ताओ य नाणदंसणचरित्तवेरग्गजणियाओ ॥१॥ ધ્યાન કર્યા પહેલાં આ ભાવનાઓનો આદર કરવારૂપ અભ્યાસ કરવો; તેથી આ ધર્મધ્યાન અને શુકુલધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર હું અને વૈરાગ્યરૂપ છે. તેથી તેને જ્ઞાનાદિની ઉત્પત્તિ પ્રાપ્ત થાય PBB8B8ZURURURUBVBEREBUBUBUBURBERBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGRAM જ્ઞાનાદિ ચાર ભાવનાનું સ્વરૂપ પહેલા કહેવાઈ ગયું છે તથાપિ આ પ્રસંગે ફરી તેને યાદ કરવામાં આવી છે તો તેનું સ્વરૂપ ગ્રંથાંતરથી સંક્ષેપમાં બતાવે છે. જ્ઞાનભાવના नाणे निच्चभ्भासो कुणइ मणोधारणं विशुद्धं च । नाणगुणमुणियसारो इझाइज्जसु निच्चलमईओ ॥२॥ શ્રુતજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો, તે અભ્યાસ છે. અંતઃકરણના અશુભ વ્યાપારનો નિરોધ કરી, ચિત્તને શુદ્ધ બનાવે છે. જ્ઞાન ગુણ વડે કરીને, જીવાજીવ આદિ વિશ્વના તત્ત્વનો કે પોતાના કર્તવ્યનો સાર જાણીને, પરમાર્થને સમજીને, બુદ્ધિને નિશ્ચલ કરી જ્ઞાનથી અન્ય રીતે પ્રવૃત્તિ ન ଉତ୍ତନ GBBBBBBBBBBBBBBBBBBBGBUBUBURUDUBBBBBBBBBBB 243 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy