SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ SZIROM ITS REBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB. 8888888ASHSASI888888888888888888888&828888888888888888888888888888888888 શું શુદ્ધ આત્મસ્વરૂપ-તમારા શુદ્ધ સ્વરૂપથી જરા પણ ભિન્નતા ધારણ નહિ કરનાર આત્મસ્વરૂપ-સિવાય બીજું શું દેખી શકાશે ? કશું જ નહિ. શુદ્ધ આત્મા જ. આથી નિર્ણય થાય છે કે ઉપાધિ માત્ર કર્મની વિષમતાની છે અને તેને લઈને જ મનની ચંચળતા છે. આ સમભાવ આત્માના મૂલ સત્તાસ્વરૂપ તરફ સર્વની દૃષ્ટિ થાય અથવા સર્વ જીવોમાં રહેલ સત્તાસ્વરૂપ તરફ લક્ષ થાય તો સહજ પ્રાપ્ત થાય છે. વિકલ્પો રહેતા નથી. આત્માના સ્વરૂપ સાથે અભેદતા થઈ રહે છે. આ જ સમભાવ છે. આ સમભાવવાળો જ મોક્ષ પામે છે. બીજાને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર જ નથી. - અષ્ટકજી શ્રીમદ્ યશોવિજયજી विकल्पविषयोत्तीर्णः स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः स शमः परकीर्तितः ॥१॥ अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ॥२॥ સમભાવથી સમ્યદૃષ્ટિ થાય છે અને તેથી આવતાં કર્મ અટકી જાય છે, તથા પૂર્વકની નિર્જરા થાય છે. કર્મનાં આવરણો આત્માની આડેથી ખરી પડે છે-સમભાવના તાપથી પીગળી જાય છે. વિચારવાનો ! તમે વિચાર કરી જોશો તો જરૂર તમને ખાતરી થશે કે તમારા મનમાં જે જે સંકલ્પવિકલ્પો ઊઠે છે તે બહારના સજીવ કે નિર્જીવ પદાર્થની રાગદ્વેષવાળી જે છાપ હું તમારા અંતઃકરણમાં પડી છે તેનું જ પરિણામ છે. જેવું છે આલંબન સામું રાખશો તેવી જ છાપ-તેવું જ પ્રતિબિંબ તમારા હૃદયમાં પડશે. સામાને તમે જેટલે દરજ્જ હલકો માનશો PERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBREREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUAT GBURROBURGRUBERGRUBURBERUBBBBBBBBBBBBREBE 163 ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy