SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ alloleiksi FORBRUBVBURU 2323BBBBBBBBBBBBBBBBZ D 8888888888888888888888888888888888888888888888888888888888888888888 ધ્યાનદીપિકા પ્રકરણ ૧ મંગલાચરણ, વિષય અને સૂચના सर्वर्द्धि लब्धिसिद्धीशैर्यो गीद्वैतमिष्टदम् । निष्पापं पापहं वंदे सर्वं सर्वज्ञमंडलम् ॥१॥ સર્વ પ્રકારની ઋદ્ધિ, લબ્ધિ અને સિદ્ધિઓના સ્વામી એવા યોગીન્દ્રોથી પરિવરેલા, ઈષ્ટ દેવાવાળા, પાપરહિત અને અન્યનાં પાપોનો નાશ કરનાર, સમગ્ર સર્વશના સમુદાયને હું વંદન કરું છું. ૧. ભાવાર્થ : ગ્રંથકાર શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાય ગ્રંથના આદિમાં મંગલાચરણ કરે છે. મંગલાચરણમાં સર્વજ્ઞમંડલનો ચિતાર આપ્યો છે, જાણે સાક્ષાત્ સર્વજ્ઞોનું મંડલ એક વખત આ પૃથ્વીતળ પર વિચરતું હોય છે, તે વખતે તેઓની પાસે યોગીન્દ્રો પણ હોય છે. અહીં યોગીંદ્રોનો અર્થ તીર્થકર દેવ થાય છે, તે લીધો નથી; પણ સાધુજીવન ગુજારનાર યોગીઓ કહેવાય છે, ત્યારે તેઓમાં શ્રેષ્ઠ, અવધિજ્ઞાનલબ્ધિ, મન:પર્યવલબ્ધિ વિગેરે લબ્ધિ ધારક કહેવાય છે. તે અપેક્ષાએ અહીં યોગીંદ્રો કહ્યા હોય તેમ સમજાય છે. જે GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUBUROBUDURUBUBUGBUBUBBBBBURUBBBURUA GAURUZBARBAXIBERAUBERUBBBBBBBBBBBBBBBBset Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy