SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દપિકા 89688888888888888888888888888888888888 28282828288888888888888888888888888888888888888888888HERSBERG HERSH8888660 કષાયેલા રસો, અને તેવી કોહેલી વસ્તુઓ, કાંટાકાંકરા વગેરેના કઠોર સ્પર્શવાળા અને તેવા કઠોર સ્પર્શવાળા મનુષ્ય, જનાવર, જમીન, આદિ, પદાર્થો આ વિષય અને વસ્તુઓનો અત્યંત વિયોગ ચિંતવવો, જેમ કે તમે ચાલ્યા જાઓ, તમારો ખપ નથી અને કોઈ પણ વખત આવા વિપરીત વિષયો કે પદાર્થોનો મેળાપ પણ મને થશે નહિ, ઇત્યાદિ ચિંતવવું તે છે છે આધ્યાન છે. - આર્તધ્યાન શા માટે ? ઉત્તર એ છે કે તે વિષયો નિમિત્તે મનમાં ઉદ્વેગ થાય છેષ થાય છે. દ્વેષથી જીવ મલિન થાય છે. આ મલિનતા ઉત્પન્ન થવી તે જ આત્માને કર્મથી દબાવી દેવાનો કે ઉજ્વલ ન થવા દેવાનો પ્રયાસ છે. આત્મા કર્મથી મલિન થાય તેમાં આપણને મોટું નુકશાન છે. આત્મા ખરા સત્ય-સુખથી વેગળો જાય છે, માટે જ તે ખરાબ ધ્યાન છે. જેમ બને તેમ તેવા વિચારોનો ત્યાગ કરી કરેલું જે ઉદય આવે તે સમભાવે ભોગવી લઈ ઓછું કરી નાખવું તે જ સમજુ વિચારવાનોનું કર્તવ્ય છે. ઈષ્ટવિયોગ બીજું આર્તધ્યાના राज्यैश्वर्यकलत्रपुत्रविभवक्षेत्रस्वभोगात्यये चित्तप्रीतिकरप्रशस्तविषयप्रध्वंसभावेऽथवा । सत्रासश्रमशोकमोहविवशैर्यं चिंत्यतेऽहर्निशम् तत्स्यादिष्टवियोगजं तनुमतां ध्यानं मनोदुःखदम् ॥७३॥ दृष्टश्रुतानुभूतैस्तैः पदार्थश्चित्तरंजकैः ।। वियोगे यन्मनःक्लेशः स्यादातँ चेष्टहानिजम् ॥७४।। मनोज्ञवस्तु विध्वंसे पुनस्तत्संगमार्थिभिः । क्लिश्यते यत् तदेतत्स्यात् द्वितीयार्त्तस्य लक्षणम् ॥७॥ BOBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB GanzkBBBBBBBBBBBBBBBBBBURBERUBUBUBU8 B (183 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy