SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 24 ton Elfùs, SUPERBRB BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBR BUBUBUBBBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGRUBE ધ્યાન સુધારસ પીઓ अतोऽसत्कल्पनाभाजं हित्वार्थं मोक्षमिच्छुभिः । समस्तगुणसंस्थानं धर्मध्यानं समाश्रितम् ॥५२॥ निर्विंण्णोसि यदि भासंर्जन्मादिक्लेशयोगतः । निःसंगत्वं समासृत्य धर्मध्यानरतो भव ॥५३॥ अविद्यातामस त्यक्त्वा, मोहनिद्रामपास्य च । निर्दोषोऽथ स्थिरीभूय पिब ध्यानसुधारसम् ॥५४॥ આ કારણથી અસત્કલ્પનાવાળા અર્થનો ત્યાગ કરી, મોક્ષના ઇચ્છુક જીવોએ સર્વ ગુણના સ્થાનતુલ્ય ધર્મધ્યાનનો આશ્રય કર્યો છે. હે ભાઈ ! જો તું જન્માદિ કલેશના યોગથી ખેદ પામ્યો છે છે તો સર્વ સંગનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં આસક્ત થા. અજ્ઞાનઅંધકારનો ત્યાગ કરી, મોહનિદ્રાને દૂર કરી છે નિર્દોષપણે સ્થિર થઈ ધ્યાનરૂપ અમૃતરસનું પાન કર. ભાવાર્થ : પૂર્વે કહી આવ્યા તેમ અનુકૂળ સંયોગો છતાં પણ જન્મમરણ દૂર કરવા અને આત્મસ્વરૂપ પ્રગટ કરવા, આ માનસિક કલ્પનાથી જ રમણીય દેખાતા પદાર્થોનો ત્યાગ કરી સર્વ ગુણોના સંસ્થાન-ગૃહતુલ્ય ધર્મધ્યાનનો જ આશ્રય પૂર્વે અનેક મુમુક્ષુ જીવોએ લીધો છે, વર્તમાનમાં પણ લે છે અને ભવિષ્યમાં પણ તે ધ્યાનનો જ આશ્રય લેશે. હે પ્રિય બન્યું ! જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉત્પન્ન થતા ક્લેશથી તને જરા પણ નિર્વેદ આવ્યો હોય-કંટાળો આવ્યો હોય, ફરી તેવા ક્લેશો સહન કરવાની તારી ઇચ્છા ન હોય તો જ સર્વ સંગનો-સર્વ આસક્તિનો ત્યાગ કરી GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB.VRVRUBUBURUBVEBBBBBBBBBBGRUBUBUBBBBBBBB 8888888888888888888888888888888888888888888888888૧ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy