________________
O
:* T
)
(
છે.
જીવવું હોય તો શીખો મરતાં! વિદા
અલવિદા! જેના પર આપણે સમગ્ર અસ્તિત્વ ફિદા હોય એને જ જ્યારે વિદા આપવી પડે....એજ આપણી પાસેથી હંમેશ હંમેશ માટે અલવિદા લઈ લે..... તો? હાયે!
એ પીડાને શબ્દોની સોડમાં સંકોરવી કે અક્ષરોની આરસીમાં ઉપસાવવી અશક્ય છે!
જન્મ્યા ત્યારથી જ મૃત્યુ આપણી આંગળી ઝાલીને ચાલે છે...આપણી બિલકુલ સમાંતર ! આપણા કદમની સાથે કદમ મિલાવીને મોત ચાલે છે – અલબત્ આપણે એને જોઈ કે જાણી શકતા નથી ઘણી વખતે! - પ્રિયજનની વિદાય પછી આપણી પાસે રહે છે માત્ર વીતેલી યાદોના અંગારા જેવા સંભારણા,કે જે આપણને પળેપળ દઝાડ્યા કરે ! ક્યારેય ના ભરી શકાય એવું એકાંત અને સ્મૃતિઓની વણથંભી વણઝાર!
એ વખતે શું આશ્વાસનના ફિક્કા અને બેજાન સ, રે શબ્દો કંઈ અસર કરી શકે ખરા?
વિચારપંખી - ૮૨
Jain Educatur anternational
For Private & Personal Use Only
www.jainelibrary.org