________________
તરવુલ એટલે અનાસક્તિમાં જીવવું ! તણાવું એટલે આસક્તિમાં સબડવું!
આસક્તિ જ જીવનના સત્યને શોષી લે છે! પછી તે વ્યક્તિ પ્રત્યેની હોય કે વસ્તુ માટેની !
-આસક્તિમાં અધિકારની વસૂલાત છે. અનાસક્તિમાં આનંદની અમીરાત છે.
ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણુંયે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નીકળી જશે.....
આસક્તિ ખરડે છે...... આસક્તિ કરડે છે...... આસક્તિ તરડે છે......
Jain Education International
વિચારપંખી - ૭૧
***
For Private & Personal Use Only
Wwwgrantelbraky.org