________________
સ્મિત પણ આંસુ-નીતરતું.
જિંદગીના વળાંકો પર ક્યારેક અજીબોગરીબ એકસીડેન્ટસ' સજતા હોય છે! એકાદ પુશ’ વાગે ને જીવનનો રસ્તો બદલાઈ જાય ! અલબત્ યાત્રા તો ચાલુજ રહે છે!
જીવનયાત્રાના રાહીએ એક વાત ભૂલવા જેવી નથી કે જિંદગી આજે જે છે તે કાલે ન પણ હોય!
આજે જે આંખોમાં હેત – પ્રીતનો દરિયો હેલે. ચઢયો હોય, કાલે કદાય એજ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે!
આજે જે ચહેરા પર પહેલી જ નજરે સ્મિતના અસંખ્ય ફૂલો ખીલી ઉક્યાં હોય એવું લાગે, કાલે એ ચહેરો જોતાં જ ઉબકા આવી જાય! આ બધું સહજ છે, સ્વાભાવિક છે ! 'ये चांदनी भी जिनको छूते हुए डरती है, लोग उन फूलों को पैरों तले कुचलते है। આવું બનવું અશક્ય નથી!
હસતા હો તો રડવાની તૈયારી રાખો! સ્મિતના સરોવરમાં ડૂબતા પહેલાં આસુંના રણમાં રઝળવાની
ક
વિચારપંખી - ૬૮
Jain Ed
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org