________________
Jain camerational
પછડાટખાઈને પડી જના૨પ્રત્યેતિરસ્કાર કેનફરત ના શોભે ભઈલા ! એના બાહરી વર્તન ને દેખાતા સંજોગો કરતા પણ જે કંઇક એને પીડે છે એનો તો વિચાર કરો !
ઉંમરનો રસ્તો યે હમવાર નથી હોતો આપણો પડછાયો. યે મદદગાર નથી હોતો ! દોસ્ત ! મજબૂરીઓની વાત જવા દે બાકી જનમથી માનવી ગુનેગાર નથી હોતો!'
✰✰✰
વિચારપંખી - ૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org