________________
શણગારનીવાત ક્યાં કરવી?પરિવારનીપ્રેમભરી ઈમારતના પાયામાંથી જો સંબંધની એકાદ ઈંટ પણ તૂટે છે કે તરડાય છે તો આખી ઈમારતને આંચકો આપે છે.
સંબંધોના દીવામાં સ્નેહનું તેલ પૂરો....પ્રેમની જ્યોતને વધુ ને વધુ પ્રકાશવાન બનાવો !
સાસુ-વહુના સંબંધો તો મા અને બેટીનો નાતો છે! પણ જ્યાં સ્વાર્થ અને શોષણના જ સોદા હોય ત્યાં સ્નેહ અને સંબંધની વાત ક્યા કરવી?
તમે સાસુ હો તો વહુને હંમેશા કહો સારું, એવું કરજે...’
Jain Education International
વહુ હો તો સાસુને કહો – ‘વારુ એમ કરીશ’ ! પછી ‘સાસુ સોના જેવી ને વહુ ઘરેણા જેવી !’
✰✰✰
વિચારપંખી - ૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org