________________
What is Life ? Life is Sorrow Overcome it
A
6)
જીવનમાં દુઃખનો દરિયો ક્યારેક ઘૂઘવાટા ભરે છે..... જિંદગીની સફરમાં કાંટા પણ વાગે છે.....
આમેય જીવનનો રાહ ફૂલગુલાબી પાંદડીઓ પાથરેલો છે જ નહીં.... - દુખ.....દર્દ.......
આંસુ...... ઉદાસી...........
વેદના.............વિવશતા......... આ બધા આપણી સાથે સમાનાંતર ચાલતા પર્યાયો છે...આજેવિષમતા. એ જોડણીકોશનો શબ્દનહીં, પણ જીવવાનો પર્યાય બની ગયો છે. પળે પળે પારદર્શી પીડાની પ્રવચના પ્રાણને પીંખી નાંખે છે... આપણે આ બધાથી મુક્ત બનવાનું છે.....
અળગા થવાનું છે...... રસ્તામાં કાંટા છે, તો વાગશે જ..... એનાથી આપણે અટકી નથી જવાનું.....
કે ભટકી નથી જવાનું......! દુઃખ વગર, દર્દ વગર,
દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે,
ક્યારેક વલોપાત વગર....!
વિચાર પંખી ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
W
ainelibrul