________________
Jain Education international
What is Life ? Life is a Gift
accept it
તમને એક સવાલ પૂછું.....? કોઈ ખૂબ જ પ્યારથી તમને કંઇક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર ? પછી ભલે ને ભેટ નાની હોય....નજીવી હોય.....વસ્તુની કશી જકિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની....હેતભીની નજરનો એકાદો અણસાર કે ઈશારો યે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરું ને ? તો પછી મારા દોસ્ત.... આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલીપ્રેમભરી ભેટ છે. એનો સ્વીકાર કરીએ....એને ઠુકરાવાય નહીં....
અફકોર્સ....જીવન તો મહામૂલું છે....આ ભેટના મોલ થતાં જ નથી....પ્રેમથી મળે છે.....પ્રેમથી સ્વીકારો..... પ્રેમના પડદા પર વહેમની વળગણો ના ચીતરાય.... ત્યાં તો આપનારને એમ જ કહેવાય.... 'तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार' અરે, કહી દો ખુમારી સાથે ......!
" तू जैसे जिलायेगा जिये जायेंगे जो काम कहेगा किये जायेंगे जब आयें हैं, पीने तेरे हाथों से તેં નફર ભી લેવા, તો પિયે નવેને ’’
વિચાર પંખી ૧૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org