________________
Jain Education efnational
Where is Life ?
અરે તમારો ચહેરો ફિક્કો કેમ લાગે છે ? તમારી આંખોમાં ઉદાસીના પડછાયા કેમ ઉતરી આવ્યા છે? તમારું હૈયું પણ હીજરાતું હોય એવું લાગે છે ? શા
માટે?
તમને ખબર છે ?
જ્યારે તમે ઉદાસ થાઓ છો....જ્યારે તમે નિરાશ થઈ હારી જાઓ છો....ત્યારે તમારા લોહીમાંના શ્વેતકણો ઓછા થઈ જાય છે !
‘ઓક્સફોર્ડ યુનિવર્સિટી'ની એક પ્રયાગશાળામાં થયેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે,
લોહીમાંના શ્વેતકણો જીવન જીવવાની ક્ષમતા વધારે છે
ખરેખર જીવન જીવી જાણવું હોય તો.... હતાશાના હીબકાં ભરવા છોડી દો..... નિરાશાની નીંદામણ નાંખી દો..... ઉદાસીનો ઉકળાટ શાન્ત કરી નાખો..... જીવો મજેથી ! પ્રસન્ન થઈને
પ્રફુલ્લિત બનીને ! તમે ખુશીનાં ફૂલો પાથરી દો તમારા ચહેરા પર ! પછી જુઓ, તમને જીવવાની કેવી મઝા આવે છે !
વિચાર પંખી ૧૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org