SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નવરાત્ર (નૈવેદ્ય નવમી.....) નવરાત્રીની નોમને ‘નૈવેદ્ય નવમી ’ કહેવામાં આવે છે! નૈવેદ્ય ! ૫રમાત્માના ચરણે જે ધરાય તે ! માના ચરણે જે અર્પણ કરાય તે ! જ્યાં પ્રીતનાં પોયણાં પાંગર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે ! જ્યાંસ્નેહનાંસોદાકર્યાહોયત્યાંપછી સમર્પણ સાંકડું ને રાંકડું ન લાગે ! માના ચરણે તો આખું જીવન જ નૈવેદ્યરૂપે સમર્પી દેવાનું છે. જીવનથી વધીને બીજું આપણે શું આપી શકીએ માને કે પરમાત્માને ? માને તો જેટલું દઈએ એટલું ઓછું ! પરમાત્માના ચરણે આપણું આખ આયખું ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે કરી લેવાનો હોય છે. એકવાર અ[પછી આ જીવન માની મૂડી બની જશે. આપણે પછી માત્ર એના Trustee ! માલિક નહીં! આપણે એ મૂડીને સાચવવાની છે ! મા ક્યારે માંગી લે, શી ખબર? જ્યારે મા માંગે ત્યારે મલકાતા મોઢે ને છલકાતા હૈયે એને જીવન સોંપી શકીએ, એ રીતે જીવનને જાળવજો! વિચારપંછી ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.kaimelioran.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy