________________
શ્રી તવારમાં જનો કે તમો ? - પ્રાકૃત ભાષામાં “ન” નો ઉપયોગ નથી
અનાદિ શાશ્વત શ્રી નવકારમાં કાળબળના પ્રભાવે “નમો” ના સ્થાને નમો પદ પ્રચલીત બન્યું છે. પણ વાસ્તવિક્તાની એરણ પર તપાસતાં ઇમો પદ સંગત છે તે સ્પષ્ટતા લેખ કરે છે.
- સંપાદક શ્રી નવકાર મહામંત્ર શાશ્વત મંત્રાધિરાજ છે. શબ્દથી અને અર્થથી શ્રી નવકાર શાશ્વત છે, શાશ્વતપ્રાય: નથી, એટલે કે તેના ૬૮ અક્ષરો અનાદિકાળથી એકધારા સ્વરૂપે આરાધક પુણ્યાત્માઓને આધ્યાત્મિક બળ આપી રહ્યા છે.
પરંતુ કાળબળની વિષમ અસરથી ઉચ્ચારણની સગવડના નામે પ્રાકૃતભાષાના બંધારણમાં જેનું સ્થાન છે જ નહિ તેવા ન નો ઉપયોગ ન ની જગ્યાએ વ્યાપક રીતે છેલ્લી કેટલીક સદીઓથી થવા માંડ્યો છે.
જેની અસર શબ્દથી પણ શાશ્વત શ્રી નવકાર મહામંત્રના ઉચ્ચારણ ઉપર થવા લાગી, પરીણામે પા ની જગ્યાએ ન બોલાવા લાગ્યો.
- ડૂબતો માણસ તણખલું પકડે તેમ વાડડીસૂત્રને આગળ કરી અક્ષરોથી પણ શાશ્વત શ્રી નવકાર મહામંત્રના ઉચ્ચારભેદનું સમર્થન પણ ગુરૂનિશ્રાએ સમ્યકજ્ઞાનની પરિણતિ મેળવવા ભાગ્યશાળી નહિ બનેલા દ્વારા થવા માંડ્યું.
હકીકતમાં શ્રી નવકાર મહામંત્ર અક્ષરથી પણ શાશ્વત છે, તો તેમાં વૈકલ્પિક-બાબતનો સમાવેશ શક્ય નથી. વળી પાકૃત ભાષાના મૌલિક બંધારણ પ્રમાણે ન નો પ્રયોગ જ અવાસ્તવિક છે.
જુઓ ! આ માટે સાક્ષરરત્ન વિર્ય પ્રાચીન હસ્તલિખિતપ્રતિઓની વિવિધ લિપિઓના અઠંગ નિષ્ણાત, સાહિત્ય-સંશોધકરત્ન, સ્વ.પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મ. શ્રીએ સચોટ પ્રતિપાદન કર્યું છે. તે અક્ષરશઃ ઉધૃત કર્યું છે.
xx પ્રાચીનકાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર સત્ત, છત્તિ, મત્તિ વગેરે પ્રયોગોમાં પરસવર્ગ તરીકે “વ્યંજનને સ્થાન હતું. તે સિવાય પ્રાકૃતમાં “ર” વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એજ કારણ છે કે – કોઈપણ પ્રાકૃત ભાષાના ગ્રંથની પ્રાચીન
[૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org