SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) (૪) (૫) (E) (૭) (c) ૨ TM - ગુરૂ અને પરમગુરૂ = તીર્થંકરના સૂચક = ૨ ૬ - બે ચારિત્ર (દેશ-સર્વવિરતિ) ના સૂચક ૫ ī - (પાંચ પદની શરૂમાં આવતા) પાંચ જ્ઞાનના સૂચક ૯ ૬ – (પદમાં વચ્ચે આવતા) નવિધિના સૂચકો. ૧૪ ૫ - ૧૪ પૂર્વના સૂચકો. ૫ ૫ – પંચપરમેષ્ઠી સૂચક. (૯) ૯ ૬ - ૪ મંગળ-૫ મહાવ્રત=૯ મહત્વની બાબતના સૂચક. (૧૦) ૩ ૪ – ત્રણ યોગની શુદ્ધિના સૂચક ' (૧૧) ૩૨- રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) ના સૂચક. (૧૨) ૩ 7 – ત્રણ લોકના સૂચક. (૧૩) ૮ સ - ૮ સિદ્ધિના સૂચક (૧૪) ૩ ૪ – આદિ-મધ્ય-અન્ય મંગળ-સૂચક છે. - આવી અનેક બાબતો દિવ્ય-શક્તિનિધાન શ્રી નમસ્કાર મહામંત્રમાં ભરેલી છે, જે કે, ચિંતન, ધ્યાન અને જાપની-શક્તિ યોગ્ય જ્ઞાની-ગુરૂની નિશ્રામાં વિકસાવવાથી સ્વતઃ સમજાય છે. નવકાર કયારે ગણવો • अपवित्र पवित्रो वा सुस्थितो दुःस्थितोऽथवा । ધ્યાયેત્ પદ્મ-નમાર, સર્વ-પાવૈ: પ્રમુતે ॥ અપવિત્ર હોય કે પવિત્ર હોય અથવા સુખી હોય કે દુ:ખી હોય, પંચ નમસ્કારનું જે ધ્યાન કરે છે. તે સર્વ પાપોથી મુક્ત બને છે. Jain Education International [ ૫૮ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy