________________
સંસારસમુદ્રનો પાર ઉતરવા માટે
સાધનને અભાવ. वैराग्यरंगो न गुरुदितेषु, न दुर्जनानां वचनेषु शांतिः । नाध्यात्मलेशो मम कोपिदेव, तार्यः कथंकारमयं भवाब्धिः ॥ २२॥ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણું વાક્યો મહીં શાંતિ મળે કયાંથી મને, તરૂ કે મહું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી?
Words from the preceptor, Did not bring the colour of monkhood How can I get peace From the words of a wicked person How can I cross the Occan of life When there is no inclination nor the
spiritvual life How can I fill the broken pot
wtih water Which has no bottom.
અર્થ:-ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગને રંગ જાગે નહિ, તેમજ દુર્જનનાં વાકયે સાંભળી હું શાંતિ રાખી શકે નહિ. હે દેવ ! અધ્યાત્મજ્ઞાન જેવું તે મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org