________________
રા બાળક જેવા નિખાલસપણુથી વિનંતિ
कि बाललीला कलितो न बालः पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाये ॥ ३ ॥
શું બાળકો માબાપ પાસે બાળ ક્રીડા ન કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું બેટું નથી.
Does not a child make childish Activities before the parents ! " And speak words As they come out from the mouth Oh God before you With simple devotion What has happened I tell you Nothing but the Truth.
અર્થ-બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પિતાના માબાપ પાસે કઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બેલ તેવી જ રીતે હે નાથ ! મારે આશય મારું નિવેદન પશ્ચાત્તાપ પૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ.
LOGO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org