________________
(૧૦૦)
મકરન્દ્રભાઈ,
એક મુક્તક તો appetizer જ થાય. અમારે તો ‘પ્રતિરૂપ’ જેવો બીજો સંગ્રહ ‘અનુરૂપ’ જોઈએ.
સેતુબંધ
સરહના ‘દોહાકોશ'ની અને સિદ્ધોની ‘ચર્યાગીતિ'ની મારી ધારણા પ્રમાણેની પાઠશુદ્ધિ લગભગ પૂરી કરી છે. છપાવવાનો પ્રબંધ પણ કરી રહ્યો છું. હ. ભાયાણીના નમસ્કાર
Jain Education International
અમદાવાદ
તા. ૧૯–૧૦૯૬
For Private & Personal Use Only
૧૪૯
www.jainelibrary.org