________________
· હા હેમરાજજી, જેવા તમે કાઈ વાતમાં ઘેલા છે, એવા આ વાતમાં હું ધેલે! છું. મારી કલ્પનાચક્ષુમાં જૈનની અમુલખ પ્રતિમાઓ પર હથેાડા ઉગામાતા જોઉં છું, તે મારી નીદું હરામ થઈ જાય છે. કામધેનુસમાં શાસ્ત્રોમાંથી અમૃતના ખદલે વિષ વલે વાતું પેખું છું, તે ક્ષુધાતૃષા ભૂલી જવાય છે. મારું કવિત્વ આજે સુકાઈ ગયુ છે, પાંડિત્ય પશુ ભાસે છે. જેનાથી જૈન શાસનને ઉદ્યોત ન થાય એ મારે કાંઈ ખપતું નથી—પછી વિદ્વત્તા હાય, વૈભવ હાય કે ખુદ વન હોય! શું આટઆટલા શાસનસુભટેના જીવતાં નિ થ ભગવાન મહાવીરની પ્યારી સાધુસંસ્થા નષ્ટ થશે ? હેમરાજજી, મને માફ કરશે!, એટલા માટે મે–સાધુએ આજે ઉપાશ્રયની શાંત ને સ્વસ્થ જિંદગી છોડી સંતપ્ત જિંદગી હાથે કરીને વહેારી લીધી છે.' જતિજી ઘેાડી વાર શ્વાસ ખાવા થાભ્યા ને ફરીથી પાછા ખેાલવા લાગ્યા :
હેમરાજી, આજ તે। હું શાસનને માટે તન, મન, ધન
..
<
કુરબાન કરે તેવા લાખેણા નરેની શોધમાં નીકળ્યા છું; કાયાની માયા વિસરાવીને દેહું પાતયામિ વા કાર્ય સાધયામિ 'ની ભીષ્મ પ્રતિજ્ઞા કરીને નીકળ્યા છું. એક લાખેણા નર મને શાસનદેવની કૃપાથી તરત જ સાંપડી ગયા. મારું અડધું કામ તેમ પડ્યુ છે.’
કાણુ છે એ લાખેણે! નર ? ’ હેમરાજે જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યાં.
એ જ કહેવા આવ્યેા છુ. તમને મારા માનીને આવ્યે છું, તેા ધીરે ધીરે બધું કહી દઈશ. હેમરાજજી, હિન્દુપત પાદશાહીના પમ ઇચ્છુક મહારાણા સાંગાના પરમ મિત્ર તેાલાશાહના એ પુત્ર થાય.’
古
"
- કાણુ કર્માંશાહ ? ધન્ય એ જીવન ! મેં એમનું પુણ્યનામ અનેકાનાં મુખે સાંભળ્યું છે.'
• એ જ વીર ધીર કર્માંશાહ. કાપડના એ મહા વેપારીએ
૪૪ : જતિજીએ કહેલી રાજકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org