________________
ભવ સુખી થાય છે. ચોર એ રત્નોને ચોરી શકતો નથી. રાજા એર્ન લઈ શકતો નથી.'
કિરાતરાજ ઊભો થઈને બોલ્યો : ‘મને એ રત્નો આપો.'
ભગવાને કિરાતરાજને ધર્મોપદેશ આપ્યો. કિરાતરાજના હૈયામાં એ વસી ગયો. એણે દીક્ષાની માગણી કરી. ભગવાને એને દીક્ષા આપી પોતાના શિષ્યવર્ગમાં સ્થાપન કર્યો.
દીક્ષા પછીના છત્રીસમા ચોમાસામાં આ ઘટના ઘટી.
કિરાતરાજને દીક્ષા આ ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org