________________
અર્યા
૯૩ વર્ષની ઉંમરે પણ અવિરત ધગશથી માનવતાનાં કાર્યો કરનાર,
જીવદયા અને કરુણાની ભાવના ધરાવતા નિષ્કામ કર્મયોગી, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની પ્રવૃત્તિના છેલ્લા પાંચ દાયકાથી
પ્રેરક અને પ્રોત્સાહક, સાદાઈ, સાત્વિક અને વિનમ્રતા ધરાવતા, સવાઈ જગડુશાનું બિરુદ પામેલા એવા માનવતાના દૃષ્ટાંતરૂપ, શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઈ ગાર્ડને
સાદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org