________________
છે, જ્યારે કર્તવ્યની સિદ્ધિવાળું ટૂંકું જીવન પણ રસભર્યું છે.
આરાસણ અથવા કુંભારિયાનાં દેરાં પણ કલાપ્રિય વિમળશાહે જ બનાવ્યાં. આવો કળાનો અમૂલ્ય વારસો આપનાર આ નરવીરનો દેહ ક્યારે પડ્યો, તેની ઇતિહાસના પાને કોઈ નોંધ નથી; પરંતુ વિમળશાહ અને શ્રીદેવી મૃત્યુ પામવા છતાં કલાની કૃતિઓથી સભર ધર્મમંદિરોના રચનાર તરીકે આજે પણ અમર છે.
દેલવાડાનાં દેરાં નીરખનાર જગતભરના યાત્રીઓ, એ મહાપુરુષને આજે પણ ભક્તિભાવભરી અંજલિ અર્પે છે.
જીવ્યું એનું સફ્ળ છે. મરવું એનું સફ્ળ છે. અમર તું મરણે રે !
૯૦ × મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org