________________
શ્રી ખુશાલમુનિજી કૃત ભક્તિ –રસ અર્ધશશિ ભાલ વિરાજ,
અધર પ્રવાળી જેમ-અંતર છે દશન છબિ હીરા જિશી તે દેખ્યાં વાધે પ્રેમ-અંતર૦ ૩ અ–મળ અરેગ શુચિ સદા,
વળી અદ્ભુત દેહ–સુવાસ–અંતર છે શુભલક્ષણ જે જગતમાં,
તે સહ છે તાહરી પાસ–અંતર૦ ૧૪ અનુપમ ઉપમ તાહરે, કહો દીજે કેણ રીત—અંતર ! શ્રી અખયચંદ સુરીશને,
ખુશાલ નમે એક ચિત્ત.–અંતર. પા
(૭૯૬) (૩૪-૪) શ્રીઅભિનંદન જિન સ્તવન
(હુ રે આવી મહી વેચવા રે લોલ–એ દેશી) અભિનંદન અરિહંતરે લેલ,
સાંભળો ચતુર સુજાણ મેરા સાહેબ જીરે છે
હવે નહિં તેવું બીજા દેવને રે લેલ છે તું લાગે મુજને ઘરે લે,
વાહે જીવન પ્રાણ—મરાવ હવે શાળા તું સમરથ શિર માહરે લે,
તારણ તરણ જિહાજ–મેરા જે કઈ તુજ પદ આસર્યા રે ,
તે લહ્યા અવિચળ રાજ–રા. હવે પાર ૧ આઠમને ચંદ્ર ર કમળ ૩ દાંત ૪ ધંતિ પ આશ્રય લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org