SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ esresoerrecoesten પરમાત્માની ભકિત એટલે આપણુ જીવન વિષય-કષાય અને ઇન્દ્રિયના ખેચાણને લીધે બહિઃખ વત્તાથી કર્મના ઘેરાવાથી ઘેરાયેલું છે, જેને શાસ્ત્રીઃ પરિભાષાનાં બહિરામજીવન કહેવાય છે. કે જેમાં હતાં કર્મના કવિપાકો અવનવી રીતે અનંત સુખના છે ધણી આત્માને પણ ઔદયિકભાવની મુખ્યતાએ ભોગવવા પડે છે. પણ બકરાના ગળાં પાસે ભાન ભૂલી બેઠેલા સિંહની જેમ ભાદ--ભૂલેલા આત્માને જ્યારે પરમાતમાન દર્શન-વંદન-પૂજન અને ગણગાન-સ્તુતિ ના પળે સ્વરૂપનું ભાન થવા રૂપે અંતરાત્મદશા પ્રગટ છે તેમ, “હું દેહ–બુદ્ધિ-ઇંદ્રિય-સ્વરૂ છે કે જડ સ્વરૂપ નથી ! પણ શુદ્ધાત્મરૂપ ચૈતન્યની અનંતકાકિતથી ભરપૂર પરમાત્મ સ્વરૂપ હું છું ! પણ માગે આડે કર્મોના આવરણો આવેલા છે, તેને હડસેલવા જેમ જેમ પરમ-મ-તપનો વિશિષ્ટ અંક-મુખવિચ . કે તીવ્રશુદ્ધ ભાવનાનું જોર વધે છેઃ તે " મી થી બે ડફ ઓગળે તેમ આત્મા પર જામી પડેલ કર્મોના વિવિધ ઘરે પણ ઘટવા પામે છે. પરિણામે આત્મા નિર્મલ થતો જાય છે, આવી પરમા-મસ્વરૂપના માધ્યમથી અંતરાત્મદશીના વિકાસને * દરવા મથામણ કરવી તેનું નામ પ૨મામાની ભકિત છે !. ! આવી ભકિત જ માજમના ઉપાર્જેલા તીવ્રાતિતીવ્ર કર્મોના બંધને ને કાણમાત્રમાં છેદી નાંખે છે. તેથી આપ્તપુરૂષો એ કહ્યું છે કે * f. TTTTTTનં અનન્તપુજાય?” + 8 છે, OR માં atfor 2C2 7 = C fk1વર્ગ દી1j5. D રે . દેદા 6 " 1 ધી | Diary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy