________________
૧૭૩૨
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ ભાવ મનોગત જાણ બિરૂદ હ્યું કહેવું? મતિવંત ! મિલન અ-ભેદપણે થિરતાએ,
એ પૂરે મન-ખંત-ધન, પારા તે સાહિબની શોભા ન કહીએ, સેવક આવિ રગંત ! ભવ-થિતિ-પ્રમુખ અજર બહુ યદ્યપિ,
ખલ-જન દેખી હસંત-ધન, મકા શિવસુખદાયક નાયક તુંહી, એહજ માહરે તંત જ્ઞાનવિમલ-પ્રભુ નામ અમારે,
એહી જ માટે મંત-ધન છે ૫
(૧૪૩૨) સ્તવન–૨૨ (૫૮–૨૨) જે રે ભાઈ! કર્મને રે,
કિમ જિનને જઈ મિલીએ ? અમે અજાણ અનાદિ-સંસારમાં,
કહો ! કિમ દુઃખથી ટળીએ ?- આપણડું ધન સવિ વશ કીધું, મોહ-મહીપતિ વળીએ ! પર-આશાનો અથાહ નદીમાં,
વિષય-પંકે કલએ-જે પાર એહ અસાર-કંતારે, ચલગતિમાં રલલીએ . કર્મ-કંસ-રે તે ભાગે,
જે જિન-પુરૂષોત્તમને ભળીએ- ૦ ૨ ઈચ્છી, ૩ બારણે ૪ આજીજી કરતાં, ઊંડી ૨ કર્મરૂપ કેસનું જોર, ૩ શ્રીકૃષ્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org