________________
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત
જ્ઞાનવિમલ-ગુણથી લડે, સિર્વ ભવ મનના ભાવ । તે અક્ષય-સુખ લૌલા દિયા રે,
જિમ હાવે સુજશ-જમાવ-મન શા @ (૧૪૧૮) સ્તવન–૮ (૫૮–૮)
૭૧૮
નિસ્નેહીશું' નેહલેા,
કાંઈ કીધા કેણી પેરે જાય–ડે ! મિત્ત ! ! એક-પપ્પા એમ કૌજતે,
કાંઇ ! જનમાં હાંસૌ થાય-ડે! ચિત્ત ! સાંઇ જાણુ કર્યુ. મની આવ
કાંઈ ! ત્રિભુવન-જનના નાથ-૩ ચિત્ત ! ! -કાંઇ મુગતિપુરીના સાથ ! હું! મિત્ત-કાંઇ ॥૧॥ લૌકિક ગુણુ-ગણુ એ હવે,
તા રસનાએ કહ્યા જાય-હૈ ! ચિત્ત ! 1
ભક્તિરસ
પશુ લેાકેાત્તર-ગુણુવ'ત છે,
કિમ તે વધુન થાય ? હા ! મિત્ત-કાંઈ ારા તરીચે લઘુનૌ માંહ્યy,
કાંઇ સ્વયં ભૂરમણુ ન તરાય હે! ચિત્ત ! ! લઘુ નંગ હાય તે તાળીએ,
કાંઇ મેરૂ તેલ્યા ન જાય-ડે ! મિત્ત! કાંઈ ॥૩॥ ચપિ સુરની સાનિધ્યે,
કાંઈ તે પણ સેાહિલું થાય-ડે ! ચિત્ત ! !
પણ પ્રભુ ગુણ અનંત-અનંત છે,
કાંઇ તે કિમ આલ્યા જાય ? હૈ! મિત્ત ! કાંઈ ॥૪॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org