________________
૬૯૬
સંપાદક–સંકલિત
ભક્તિ-રસ
તારક વારક મેહને, ધારક નિજ-ગુણ-અદ્ધિ અતિશયવંત ભદંત રૂપાળી શિવવધુ,
પરણી લડી નિજ સિદ્ધિ-પરમાતમમારા દશન-જ્ઞાન અનંત છે, વળી તુજ ચરણ અનંત છે એમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયા,
ગુણ તે અનંતા-અનંત પરમાતમ મેરા અત્રી ય વ સમાય છે, એક જ શ્લેક મેઝાર છે એક જ વર્ણ પ્રભુ તુજ ન માયે જગતમાં,
કેમ કરી ધુણીએ ઉદાર –પરમાતમ છેડા તુજ ગુણ કે ગણી શકે ? જે પણ કેવળ હોય છે આવિર્ભાવે તુજ સયલ ગુણ માહરે,
પ્રછન-ભાવથી જોય–પરમાતમપા શ્રી પંચાસરા-પાધજ અરજ કરૂં એક તુજ ! આવિર્ભાવથી થાય દયાલ ! કૃપાનિધિ,
કરૂણા કીજેજી મુજ–પરમાતમ, દા શ્રી જિન-ઉત્તમ તાહરી, આશા અધિકી મહારાજ ! પદ્મવિજય કહે એમ, લહું શિવનગરીનું,
અ-ક્ષય અવિચળ રાજ–પરમાતમ૦ ના
(૧૩૯૮) (૫૭-૨૭૪)શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
શ્રી ચિંતામણિ–પાશ્વ જીવાત સુણે એક મોરી રે મારા મનના મરથ પૂરજે,
હું તે ભક્તિ ન છોડું તેરી -શ્રી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org