________________
ઝરણાં
સ્તવન-ચોવીશી
૬૮૭ તાહરી પ્રભુતા તિહું જગમાંહે, પણ મુજ પ્રભુતા મટી તુમ સરીખે મારે મહારાજા,
તેમાં કાંઈ નવી બેટી –સાંઈ૩ તું નિદ્રવ્ય પરમ–પદ–વાસી, હું તે દ્રવ્યને ભેગી હું નિર્ગુણ ! તું ગુણધારી !,
હું કમી! તું અ-ભેગી ! –સાંઈ ઝા તું તે અપ! ને હું રૂપી! હું રાગી ! તું નિરાગી! તું નિર્વિષવિધારી,
હું સંગ્રહી! તું ત્યાગી ! રે–સાંઈ. પા તારે રાજ નથ પ્રભુ! એકે, ચૌદ રાજ છે મારે છે મારી લીલા આગળ પ્રભુજી !,
અધિકું શું છે ત્યારે રે–સાંઈ પેદા પણ તું મોટે ને છેટે, ફેગટ કુલે શું થાઓ ! અમજે એ અપરાધ અમારે,
ભક્તિ-વશે કહેવાએ રે-સાંઈ આછા શ્રીશંખેશ્વર વામા-નંદન! ઉભા એલગ કીજે ! રૂપ-વિબુધને મેહન પમણે,
ચરણની સેવા પ્રભુ દીજે રે–સાંઈ. ૮
(૧૩:૧) (૫૭-૨૩૪) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન મેહન! મુજ લેજો! રાજ! તુમ સેવામાં રહેલું છે વામા-નંદન જગદાનંદન, જેઠ સુધારસ ખાણી મુખ મટકે લચનને લટકે, લેભાણ ઈંદ્રાણી-મેહન૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org