________________
સંપાદક-સંકલિત
ભક્તિ–રસ (૧૩૭૨) (૫૭-૧૬૪) શ્રી શાંતિનાથ જિન સ્તવન સુણ દયાનિધિ ! તુજ પદપંકજ મુજ મન મધુકર લીને
તું તે રાત દિવસ રહે સુખભીને સુણ છે પ્રભુ અચિરા માતાને જાયે, વિશ્વસેન ઉત્તમ કુળ પાયે,
એક ભવમાં દય પદવી પાયા–સુણ૦ ૧. પ્રભુ ચકી-જિનપદને ભેગી,
શાંતિ નામ થકી થાય નીરોગી, તુજ સમ અવર નહિ દુજે રોગી-સુણ પારા ટુ-ખંડ તણે પ્રભુ! તું ત્યાગ,
નિજ આતમ-દ્ધિ તણેશગી છે
તુજ સમ અવર નહિ વૈરાગી-સુણ૦ ૩ વડવીર થયા સંજમ-ધારી, કેવળ-દુગ-કમળા સારી
તુજ સમ અવર નહિ ઉપકારી-સુ. જા પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી,
પારેવા ઉપર કરુણા આણી, નિજ-ચ રાખે સુખખાણ-સુણ પા પ્રભુ કર્મકતક ભવ-ભય ટાળી,
નિજ આતમ-ગુણને અજીઆળી !
પ્રભુ પામ્યા-શિવવધૂ લટકાળી-સુણ૦ ૬ાા સાહેબ! એક ગુજરે માની જે,
નિજ સેવક ઉત્તમ-પદ દી), રૂપ કૌતિ કરે તજ જીવવિજે-સુશુ છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org