________________
વરણાં
સ્તવન ચોવીશી
આઉ એક સહસ વરસમાને કહ્યું,
અંગ દશધનુષમાને કહાવે–નેમિ૩ યક્ષ ગેમેધ ને ૧૧અંબિકા યક્ષિણ,
જેનશાસન સદા સૌખ્યકારી, અઢાર હજાર અણુગાર ધૃતસાગરા,
સહસ શ્યાલીશ અજજાવિચારી–નેમિપાકા કાંચનાદિક બહુ વસ્તુ જગકારમી,
સાર સંસારમાં તુંહી દીઠો, પ્રમાદસાગર પ્રભુ હરખથી નિરખતાં,
પાતિક પૂર૧ સવી ઘર નીઠો–નેમિ, પાપા
(૭૬૭) ૩૨–૨૨) શ્રી પાર્શ્વનાથજિન સ્તવન
થારા મેહલાં ઉપર મેહ ઝરૂખે વીજળી-એ દેશી] પુરિશાદાણી પાસ જિનેશ્વર પૂજી–હો લાલ–જિને ત્રેિવીશમે જિનરાય–દેખી મન રંજિયે—હો લાલ–દેખી. ચરણ સરોહ યમલ પ્રણમીયે સ્વામીના– લાલ, પ્રણવ કમઠાસુર હઠ ચૂરત–પૂરી મનોકામના હે લાલ—પૂરી એવા
અશ્વસેન નરપતિ–વંશ-કુમુદ-ચંદલે-હો લાલ-કુમુળ સેવામાં માતા કુખે-સરેવર હંસલેહ લાલ–સરે છે *નીલવરણ તનુ કાંતિ–સુભાતિ રાજતી–હે લાલ-સુત્ર ! “નવ કર માંને કાવા-અને પમ છાજતી–હો લાલ-અનો૦૨ ૧ સમૂહ ૨ પદ કમળનું યુગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org