________________
૫૮૪
શ્રી જગનજી મ. કૃત
ભક્તિરસ
પ્રાણ ભવ્યામૃત પિષથી
પિષથી મુતસિંધુ મઝાર-જગ. અહ૦ મા જિન પ્રભુતા ગિરથી ગ્રહી, વિનવીયા હે વિનવીયા હે !
વિભુ! તારક દેવ ! પરમાતમ નિધિ સંપજે, જયકારી છે જયકારી છે !
જિનવર નિતમેવ જગઅહેવ પા જિન-ગુણ ગાતાં ભવિ લહે, નિજ સંપદા દે! નિજ સંપદા હે!
પ્રગટે ગુણ તાસ છે ગણી જગજીવન ગુણ સ્તવે, ભવ્ય ભગતી ! ભવ્ય ભગતી હે !
ધરી હૃદય ઉ૯લાસ-જગ. અહ૦ દા
(૧૨૯૦) (૫૪–૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
(રાગ રતનગુરુની) કુંથ જિણેશર સાહિબારે મનમોહન મહી આહ. આતિમ રામી મુંઝઈ સજી રે,
આપ આણંદ ઉલાહ-કુંથુe a૧ એક ગિરાયે અનેકનારે કહેલા, સંશય ચૂરણ હાર ! તારક જગમાં તું તાતજી રે, ધમમંડણ જગ આધાર-કંથારા વાણીથી ૧ કહેવાય, ૨, જલ્દી, ૩ તુર્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org