________________
૫૭%
ઝરણાં
સ્તવન–ચોવીશી મહેર કરી મન-મોહન તેહની રે,
જિન! તારે નિજ દાસ-મુજ પદા પંચમ આરે હાં ભવિ-જીવને રે, તુમ ગિરને આધાર જગજીવન જિન વયણ સાંભળી રે,
અક્ષય-નિધિ દાતાર–મુજ પા
(૧૨૮૫)(૫૪–૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
(ઢાલ કહખાની) વાસુપૂજ્ય જિનવરા જગતજન-ભયહરૂ,
ગુણ અવ્યાબાધ કરી પ્રભુજી ગાજે છે અતિશય ચેત્રીશ કરી વાણી પાંત્રીસ ગુણ,
આઠ પ્રતિહાર જશું વરદ રાજે-વાસુર ના આશ કરી આવીયા જે સમીપ તુઝ તણું,
દુરિત દરિદ્ર તસ દૂરિ કીધે ! મેટીઓ અનાદિને દૂરિ મિથ્યાત,
સમ્યફ રયણ તેણે દીધો–વાસુ મારા તેહ જાણ કરી સ્તવન રચના રચી,
મનશુદ્ધ ભાવના એહ તેરી જગજીવન પ્રભુનામ જપતાં થકાં,
સયલ સંપત્તિ મિલે અલખ કેરી-વાસુ પાકા
૨ વાણીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org