________________
પ
શ્રી જગજીવન મ. કૃત
ભક્તિ-ર૦
જગનાયક ચૌવન વય જાણી, સુનંદા-સુમ ગલા રાણી । બ્યાહૂ મઘવા કરી જિનવર વરીયા,
સુખ વિલસે ગુણ-ખાણી-મે। મન૦ પાદ દેવ લાકાંતિક અવસર ઢેખી, જઈ જિનવર વિનવીયા । ધમ ધારી કડ્ડારસ-સાગર,
તારક તરી જિન ભિવયાં-મા મન : પઢમ-જિજ્ઞેસર પઢમ-નરેસર, પઢમ-સ્થિતિકારી । પદ્મમ-તીરથપતિ પઢમ-૧૦મથનતિ,
પહેમ વ્રતી વ્રતધારી મા મન॰ ઘણા
વરસીદાન કૈઈ જિન લૌની, નિરૂપમ સંયમ-નારી । મુનિ-મારગ તારક મન સુધે',
કરમ હરન ભય
પરમ-શુકલ શુભ ધ્યાનથી પ્રભુજી, અમરપતિ આદરશૂં એલગે,
વારી-મે! મન ઘેટા પામ્યા કેવલ કમલા દ
વિષ્ણુધ વદે ગુણુ વિમલા-મૈા મન૦ પ્રા અપૂર્વ ચારાસી લખ પૂરવ આયુ, પાલી પહેાતા મુગતે । જન જાણે જિનવર જિન–તાને,
તે જિન પદ્મ જિન ગુણ ભગતે-મે મન૦ ॥૧૦॥ પેરિમ’દર સ‘લ-સુખકરૂ સાહે, શુરૂભક્તિ કરે. ભન્ન ભાવે । સંવત અઢાર સીધી શ્રાવણ માસે,
ગણી જગજીવન ગુણુ ગાવે−મા મન૦ ૫૧૧૫
Jain Education International
૭ વિવાહ, ૮ ઇંદ્ર, ૯ નાવ, ૧૦ કૃતિ-વિષમ વાસનાના મન=દૂર
કરનારા.
For Private & Personal Use Only
www.jainelibrary.org