________________
ઝરણાં
૫૪૩
સ્તવન–ચોવીશી (૧૨૪૪) પર૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન મુનિસુવ્રત-જિનવર વીશમા,
ભરૂય બંદર ગુણ-મણિ મંદિર ભવિ-જન ચિત્તે વિસમ્યા,
સુનિસુવ્રત જિનવર વશમા છે ૧ | જિનમુદ્રા જિનવરને સરિખી, અવર નહિ કેઈ ઉપમા ! શામલ-વરણ શરણ ત્રિહું જગને,
એહ સુભગતા મારમા–મુનિ પરા કુમતિ-કુસંગતિ કુ-ગ્રહ-બુદ્ધિ,
જેણે તુમહ પદ નવિ નમ્યાકાલ અનાદિ-અનંત લગે તે,
નરક-નિગોદમાંહિ ભમ્યા-મુનિ૩ તે ધન્ય તે કૃત્યપુણ્ય ભવિક-જન,
જસ ચિત્તે પ્રભુ-ગુણ રમ્યા છે જ્ઞાન-વિમલ ગુણ નવનિધિ-સંપદા,
જેણે દુશ્મન સવિ દમ્યા–મુનિ જા
(૧૨૪૫) (પર-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(આજ સખી સંખેસર–એ દેશી) નમિએ શ્રી નેમિનાથને જે શિવ–સુખદાતા,
નેહ ધરીને અહનિશે જે ભવભયત્રાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org