________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૫૩૫ (૧ર૩૮) (પર-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન
(જિન રમિ વડે રે–એ દેશી) અનંત-જિકુંદણું રે, કીધે અ-વિહડ નેહ,
ખિણ-ખિણ સાંભરે રે, જિમ ચાતક-મન મેહ તે તે સ્વારથી રે, આ પરમારથ હેય, અનુભવ-લીલમાં રે,
૧લી રભેદ ન હેય-અનંત છે ૧ | સહજ–વભાવથી રે, સહુના છે રે! આધાર,
કિમ કરી પામીયે રે?, મેટા દિલતો પાર પણ એક આશરે રે, પાપે છે નિરધાર, સુ-નજરે જોયતાં રે, કીધા બહુ ઉપગાર-અનંતબરા જિન! ગુણ તાહરા રે, લખીયા કિમહિ ન જાય !, ભવ ને ભવાંતરે રે, પાઠ પણ ન કહાય, આતમ-દર્પણે રે, પ્રતિબિંખ્યા સવિ તેહ ! ભક્તિ-પ્રભાવથી રે અચરિજ મેટું છે, એહ-અનંત મારા કે કઈ હાણે છે! રે, કે કઈ બેસે છે? દામ,
એક ગુણ તાહર રે, દેતાં કહું કિશું સ્વામી છે છેટ ન તાહરે રે, થાશે સેવક-કામ, યશ તુમ વાધયે રે, એક-ક્રિયા ઈ-કામ-અનંત જા અરજ સુણ કરી રે, સુ-પ્રસન્ન થઈ હવે સ્વામી,
એક ગુણ આપીએ રે, નિર્મલ તત્વ-શ્રદ્ધાના ૧ ડૂબેલાને, ૨ આંતરૂં, ૩ બોલી જવા રૂપે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org