________________
૫૨૧
-ઝરણું સ્તવન–વીશી
૫૨૧ સંજમ-મારગ આદર્યો ?-લાલ,
પામ્યા કેવળજ્ઞાન -સે નેમિ, કા અવર ન ઈચ્છું ઈશુ ભવે -લાલ,
જુલે અભિગ્રહ લીધ -જો પ્રભુ પાસે વ્રત આદરી -લાલ,
પામી અવિચળ રિદ્ધ - નેમિ, ૮ ગિરનાર ગિરિવર-ઉપરે રે–લાલ,
ત્રણ કલ્યાણક જેય રે ! શ્રીગુરૂ ખિમાવિય તેણે રે-લાલ,
જશ જગ અધિક હોય છે. નેમિ, મા
(૧૨૨૯)(૫૧-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(શ્રીઅરજિન ભવજળનો તારૂ–એ દેશી) પાસ-જિનેસર પુયે મલી, સહેજે સુરતરૂ ફલીયે રે...
-પ્રભુ પુરિસાદાણી, અનંત ગુણ-મણિખાણી–પ્રભુ પુરીસાદાણું -ધન્ય દિવસ ! મુજ આજથી વલીયે,
જિન શાસનમાં ભલીયે રે-પ્રભુ ના સમર્યો સંકટ સહુના સૂરે, સાચે વાંછિત પૂરે છે–પ્રભુ ! પ્રભુ–પદ પામી જે રહે ફરે,
તે તે પરભવ રે -પ્રભુમારા કષ્ટ કરતા કમઠને વારી, નાગને થયા ઉપગારી પ્રભુ !
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org