________________
૫૦૪
શ્રી જશવિજયજી મ. કૃત ભક્તિ-રસ શ્રી ખિમાવિજય-ગુરુ હે! કે દિલમાં ધારે-મારા !
કહે જશ વહેલે હે ! કે પાર ઉતારે! મારા પાપા
(૧૨૧૫) (૫૧-૯૦ શ્રી સુવિધિનાથ-જિન સ્તવન (દુનિયામાં દેવ ન દુજ, જિનવર જયકારી-એ દેશી) સુણે સુવિધિ-જેિણેસર ! સામીજી–સાહિબ સાંભ,
તું મુજ અંતરજામીજી-સાહિબ છે આજ અવસર એ પામીજી–સા.
હું અરજ કરું શિર નામીજી–સા૧૫ કાલ અનંતે ભમી છ -સા,
દુખ અનંતા ખમીજી–સાવ ! હું તે મહરાય-વશ પડીયેજી-સા,
મિથ્યા-મંત્રી મુજ નડીએજી-સા. મારા પ્રમાદ-મદિરાપાન પાછ–સા
ચિહું-ગતિ-માંહે ભમજી-સાબ ! તિહાં દુખ હું બહુ પાછ-સા.
ન મલ્યા કે ! શરણ સખાજી-સાર ૩ શગ કેશરીએ હું ઘેજી-સાઇ
શ્રેષ-ગજેન્દ્ર હું જીસા તૃણા-તરૂણુએ વગેજી-સા,
વિષયા-દાસી હું મેaોજી-સા. ૪ કામ-કેટવાળે દુખ દીજી સા,
વિસ્થા–ગણને કહેલું કીધે-સા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org