________________
૪૯૪
શ્રી સ્વરૂપચંદ્રજી મ. મૃત
જિમ તુમે જીત્યા રે તેમ જીતાવા માહરા-લલના, કહે` સ્વરુપ હવે ચરણુ શરણુ છે તાહેરા-લલના nu
(૧૨૧૦) (૧૦-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (અપને પીયાજીકી વાત રે હું કેહુને પુષ્ટુ-એ દેશી) નેમિ-જિષ્ણુ દત્તું જ્ઞાન રે, જગમાં જયકારી,
જગત ઋતુની રક્ષા કરવા, પ્રભુ અતિશય ઉપગારી ૨-વઢા નરનારી-નૈમિ॰ !
જય સમુદ્રવિજયાંગ-ભૂ, શિવા દેવીના જાયા, શંખ લઈન અંજન–વિ, દસ ધનુષની કાયા-નૈમિ॰ ॥૧॥ અભયદાન શ્વાપદ ભણી, દીધુ' વરસી જનને
સચમી બ્રહ્મચારી પડ્યું, સાધ્યુ' નિજ મનમેનેમિ॰ ઘરા પ્રતિપદ પૃથવી પાવન કરી, સહસાવને સ્વામી । મૌનપણે ચાપન દિને, કેવલસિરિ પામી-નૈમિ॰ ॥૩॥ પૂછે પ્રભુને કૃષ્ણજી, સુણા! ત્રિભુવન રાય ! । ત્રિગુણુ તી રૈવતપતિ, હરિવંશ સસથાય-નૈમિ॰ પ્રજા ઉત્તમ સ્ત્રી-ગુણું પરિવરી, રાજીમતી કન્યા ! તુમ ચિત્તમાં કિમ નવી વી ?
અતિ-તન્વી ધન્યા-નૈમિ૰!! ૫ ॥
તવ સુરપતિ કહે કૃષ્ણને, જિન-ચિત્ત અ—ભંગે ।
ભક્તિ-રસ
જ્ઞાન ગભ વૈરાગને, ઉત્તરગને રંગે-નૈમિ૰ utn ન મિલે પ્રવેશ અનંગને, કુથાંગીની શી વાત તે સુણી રાજીમતી કહે, સુરનર વિખ્યાત-નૈમિ॰ ાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org