________________
३८८
નેત્ર-યુગલ જિન નિરખતાં ૢ લે,
શ્રી રતનવિજયજી મ. કૃત
નીલ-વરણુ નવ–કર ભલું રે લા,
સિધ્યાં વછિત-કાજ ૨-જ઼િને જ્યા॰ nu
જિન-ઉત્તમ-પદ સેવતાં ૨ લે,
ભક્તિ
દીયે તનુ સુ-કુમા રે-જિને 1
રતન લહે ગુણ-માળ રેજિનૈ ચૈ ાણા £3
(૧૧૧૪) (૪૬-૨૪) શ્રી મહાવીર જિન સ્તવન
(આવા આવા જસોદાના કચ-એ દેશી) ચાવીશમે। શ્રી મહાવીર સાહિત્ર સાચા રે ।
રત્નત્રયીનું પાત્ર, હીર! જાચા રે ॥૧॥ આઠ–કરમના ભાર કીધા દૂર ૨૫
૨ હાથ
શિવ-વધૂ સુંદર નાર. થઇ હુજુરે ર્ ॥૨॥ તુમે સાર્યાં. આતમ-કાજ, દુ:ખ નિવાર્યા રે !
પહેાતા અ-વિચલ ઠામ, નહિં ભવ ફેરા ? ॥૩॥ જિહાં નહિં જન્મ-મરણ, થયા અ-વિનાશી રે !
Jain Education International
આતમ-સત્તા જેહ, તેઢુ પ્રકાશી ૨ ૫૪૫ થયા નિરજન નાથ, માહુને ચૂરી રે !
છેાડી ભવ-ભય-કૂપ, ગતિ નિવારી રે ॥પાા અતુલ-બલ અરિહંત, ક્રોધને છેટી રે
!
ક્સી ગુણુનાં ઠાણુ થયા અવેકી રે પા એહવા પ્રભુનુ થયાન, ભવિયણ કરીએ રે ! કરીયે આતમ-કાજ, સિદ્ધિ વરીએ રે પ્રણા
For Private & Personal Use Only
www.jainelibrary.org