________________
૩૧૨
શ્રી ચિરવિમલજી મ. કૃત ભક્તિ-રસ સાહિબ સાચા હે ! વાચા મુજશું પાલ,
પ્રભુજી પ્રાણ-આધાર ! સાર કરજે ! દે ચરણું ચાકરી,
મત મૂકે વિસાર–સૂરતિ ૩ ચાતક ચાહે ! ઉમાહે જિમ મેહને,
જિમ મધુકર-અરવિંદ નયણ-ચિકોરી હે ! ડેરી પરી નેહસું,
ચાહે તુમ મુખ ચંદસૂરતિ૪ સહજ-સુરંગા હે ! ચંગા સેબલ-ફેલ ,
કામ પડયાં કુમલાયા ભીડ ન ભાગે છે! ભીડ પડયાં થકા,
તે પ્રભુ ના દાય-સૂરતિ, પાપા નેહ ન તેડે હે !જોડે પૂરવ પ્રીતડી, સુગુણ સરસ સનેહ બાંહ ગ્રહોની હે ! લાજ નિવાહીએ,
ઈમ કિમ દીજે દેહ-સૂરતિ માદા ખિજમતગાર હે ! પ્યારાં અવગુણ છાવરે,
તે મહીં મોટા મિત્ત ! અવગુણ જાણી હે! તાણું તેડે પ્રીતડી,
એ નિગુણની રીત-સૂરતિક છા નેહ સંભાલે હે ટાલે મનને આમલે, પ્રભુજી ઈન–દયાલ છે નયણુ રસીલે હો ! વયણ વિનેદસ્યું,
કી રંગ રસાલ-સુરતિ૮ ૩ ઉત્સુક, ૪ દેરી, ૫ જેડી, ૬ અનુકૂળ, ૭ ઢાંકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org