________________
શ્રી કેસરવિમલજી મ. કૃત
ભક્તિ-રસ
દેવાધિદેવતણી જે પૂજા, કૌજે આઠ-પ્રકાર] રૈ-મારો૦ ! તે તા આઠ મહા-સિદ્ધિ આપે, આઠે કરમ નિવારી રે-મારાનાણા ધન તે ટ્વીહા ! હા તે ધન ! જેણે પ્રભુ-ગુણ ગાઈ જે રે-મારા ! જિણે પ્રભુ દેખી હરખ લહીજે,
સે નયણાં ફૂલ લીજે રે-મારા ૫૪ાા જિષ્ણુ નને દીઠા એ જિનવર,
તેહીજ જિન હૈયે વહીયે ૨-મારા॰ !
૨૪૨
અન તે ઠંડુ નયન થકી પશુ,
અધિક કૃતારથ કહીયે ?-મારા॰ ાપા
તે ધન હાથ ! જેણે પ્રભુ પૂજે,
તે ધન શિર ! જેણે નીચે રે--મારો૦ જિન-ગુણુ ગાતાં ભકિત કરતાં,
શિવ-રમણૌશું રમીયે ?–મારા॰ uku શિવ-સુખકારી ભવ-ભય-હારી,
મૂરતિ મેઢુનગારી ૨-માશ॰ ।
કહે કેશર નિત સેવા કીજે, મલ્ટિ-જિનેસર કેરી :રે-મારા । ૭ ।
(૯૭૭) (૪૧–૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન ( પ′થીડા ! સ ́દેશા પૂજ્યને વિનવે રે-એ દેશી) સાંભળ સુવ્રત-સ્વામી ! શામળા ૨,
શ્રી હરિ-વંશ-વિભૂષણ રચણુ રે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org