________________
૨૦૪ શ્રી મેઘવિજયજી મ. કૃત
ભક્તિ-રસ (૯૩૫) (૪૦-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(સંખેશ્વર સાહિબ સાચે એ-દેશી) જયકારી અજિત-જિનેશ, મોહન મન-મહેલ-પ્રદેશ, પાવન કરીએ પરમેશરે, સાહિબ ! છોરે ભાગી ૧ાા સાહિબજી! છે જે ભાગી, તુજ સુરતિશું રતિ જાગી, મુજ એક–રસે લય લાગી રે-સાહિબજી ૨ | જિનપતિ ! અતિશય -ઇતબારે, દેવ ! સેવક રહું દરબા, અવસરર શિર કયું ન ચિંતા સાહિબજી | ૩ | ગુણવંતા ગરવ ન કીજે, હતાલશું હેત ધરી , પિતાવટક પેરે પાળીજે -સાહિબજી૪ છે તુમ બેઠા કૃતારથ હાઈ સેવકનું કામ ન હોઈ, તે પણ ન હુએ તુજ કાંઈ રે–સાહિબજી છે પ ા સાહિબને ચાહીને જેવે, સેવક-જન નિજ શિર ઠો, મેઘની સરસાઈ હવે રે, સાહિબજી છે ૬ છે
(૯૩૬) (૪૦–૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(અજીત જિર્ણોદશું પ્રીતડી-એ-દેશી) ભવતારણ સંભવ પ્રભુ ! નિત નમીએ હે !
નવ નવ ધરી ભાવ કે, નવરસ નાટક નાચીએ, વળી રાચીચે હે !
પૂજા કરી ચાવ કે-સેના-નંદન વંદીયે છે ૧ ૧ વિશ્વાસે ૨ આ અવસરે તમારે માથે કેમ ચિંતા નથી ? (ત્રીજી -- ગાથાની બીજી લીટીને અર્થ) ૩ પિતાના માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org