SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી દાનવિજયજી મ. કૃત ભક્તિ-રસ હું સ-સનેહી છું પ્રભુ-ઉપરે રે, ઈમ કિમ થાશે? મિલાપ-વિમલ૦ ૧ નિ-સનેહી-જન વશ આવે નહિ રે, કીજે કેડી ઉપાય તાલી એકણ-હાથે બજાવતાં રે, ઉદ્યમ નિષ્ફળ થાય-વિમલમારા રાત-દિવસ રહિયે કર જોડીને રે, ખિજમત કરીએ ખાસ તે પણ જે નજરે આણે નહિ રે, તે શું દેશ્ય ! શાબાશ-વિમલ૦ ભગત-વચ્છલ જિન ભકિત-પસાયથી રે, ચઢશે કાજ પ્રમાણે ઈમ થિર નિજ મન કરીને જે રહે છે, લહે ફલ તે નિરવાણ-વિમલ માજા મેં પિતે મન સ્થિર કરી આદર્યો રે, તું પ્રભુ! દેવ દયાલા આપવડાઈ નિજ મન આણીને રે, દાનવિજય પ્રતિપાલ-વિમલ૦ પા (૨૩) (૩૬-૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન (પાઈ–કલ્યાણ) પ્રભુ ! તુમ નામ છે નાથ અનંત, તુમ ગુણ પણ છે અ-કલઅનંત ! છે અનંત-સુખને તુજ ભેગ, દુઃખ અનંતને કર્યો વિગ ૧ ૧ છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy